Wednesday, July 24, 2024

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરોણોત્તર સહાય યોજના : અનુસૂચિત જાતિ – SC માટે

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરોણોત્તર સહાય યોજના : અનુસૂચિત જાતિ – SC

---------------------------------------------

યોજનાનો હેતુ

  • અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે રૂ. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે.

નિયમો અને શરતો

  • મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
  • અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ. ,૫૦,૦૦૦/- થી વધુન હોવી જોઈએ.
  • મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.
  • મરણ પામનાર વ્યક્તિન ઘરના કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • મરણનું પ્રમાણ પત્ર
  • આધાર કાર્ડ
  • વાર્ષિક આવકનો દાખલો
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો

 

vF& jiNkir) miT[ v[bsiET pr ji[v&                 

Link : https://esamajkalyan.gujarat.gov.in


સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

No comments:

Post a Comment

pancard

New Pancard (with sign & without sign) Correction (Name, Date of Birth, Address, Mobile etc.) Print & Lamination PVC print Pan &...