આયુષ્માન ભારત યોજના હેઠળ લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે, જે બતાવ્યા પછી તેઓ ખાનગી અથવા સરકારી હોસ્પિટલમાં તેમની સારવાર કરાવી શકે છે.
આયુષ્માન કાર્ડ બનાવવા માટેના ડૉક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- આધારકાર્ડ સાથે લિન્ક મોબાઈલ નંબર
સ્થળ :
વસાવા ટાઈપિંગ સેન્ટર,
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

No comments:
Post a Comment